ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પદે હરેશભાઈ માણસુરીયા


SHARE











વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પદે હરેશભાઈ માણસુરીયા

વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયાની વરણી કરવામાં આવી છે અને તેઓને ચોમેરથી આવકાર મળી રહ્યો છે

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ દ્વારા વાંકાનેર શહેર સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ પદે હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયા, ઉપપ્રમુખ વિશાલભાઈ ધીરુભાઈ સંખેસરિયા, મહામંત્રી પદે માવજીભાઈ જેન્તીભાઈ દંતેસરિયા, નિલેશભાઈ કિશોરભાઈ શંખેશરીયા અને સંજયભાઈ સુંદરજીભાઈ ધામેચા તેમજ સંગઠન મંત્રી તરીકે સંજયભાઈ ભરતભાઈ દેગામ, રામજીભાઈ શામજીભાઈ દેકાવાડીયા, સંજયભાઈ વીરજીભાઈ કણજારીયા, ધર્મેશભાઈ ધીરુભાઈ પીપળીયા અને રવિભાઈ જગદીશભાઈ જોગડિયાનો સમાવેશ કરવામાં આવેલ છે આ તમામ હોદેદારોને મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવકાર મળી રહ્યો છે






Latest News