મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ


SHARE











મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
 
મોરબી જીલ્લાના વાંકાનેર ગામના મારામારીના કજીયાના બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા, વિશાલ રમેશભાઇ પીપળીયા, નહેરૂભાઈ નરશીભાઈ અને સંજયભાઈ સારલા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ની કલમ અન્વયે ફરીયાદ દાખલ થયેલ હતી.આ કામના આરોપીએ મોરબીના વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ. ગરચર,સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાટીયા મારફત મોરબીની મહે.એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હોય વકીલ કાનજી એમ.ગરચરની દલીલ તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ તા.૧૮-૧૧ ના રોજના આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના જાણીતા અને સીનીયર એચ.એમ.ભૌણીયા, કાનજી એમ.ગરચર, સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાઠીયા રોકાયેલ હતા.
 





Latest News