ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલ છે ત્યાં તા. 26 ને બુધવારના રોજ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ભક્તો માટે ફરાર, સરબત વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિવરાત્રી નિમિતે મંદિરમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી અને આ કાર્યને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતે જણાવ્યું છે.






Latest News