મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો


SHARE











વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો

વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ.શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ હતો જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર પરમાર મયુરસિંહ, જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ, મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ, લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ, રાજગઢ પ્રા.શાળાના આચાર્ય ચૌધરી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બીઆરસી પરમાર મયુરસિંહ દ્વારા રીબીન કાપી સાયન્સ ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ સાયન્સ ફેરમાં પ્રદર્શિત કરેલ કૃતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભરાડિયા રેખાબેન, એસએમસીના અધ્યક્ષ  પંચાસરા અશોકભાઈ  અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News