મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી પંચવટી સોસાયટીના પાણી પ્રશ્નનો સુખદ અંત લાવવા બદલ આપ અને સોસાયટીના રહીશોએ કમીશ્નરનો આભાર માન્યો


SHARE













મોરબી પંચવટી સોસાયટીના પાણી પ્રશ્નનો સુખદ અંત લાવવા બદલ આપ અને સોસાયટીના રહીશોએ કમીશ્નરનો આભાર માન્યો

મોરબી પંચવટી સોસાયટી જે મોરબી પોસ વિસ્તારમાં આવેલ છે પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ભીલા છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે તેમને ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલ છે પણ દસ વર્ષમાં કોઈએ ચેતનભાનો અવાજ સાંભળ્યો નહીં અને છેલ્લે પાણીના ખાલી ટાંકામાં બેસી અણજળનો ત્યાગ કરેલ અને પંચવટી સોસાયટીના રહેશોને સાથે રાખી આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા એ ૧૦૦ થી વધુ માણસો સાથે કમિશનરને મળ્યા અને તાત્કાલિક નિર્ણય લઈ અને લેખિતમાં કામ થઈ જશે એવી ખાતરી આપી અને ચેતનભાઇને પારણા કરાવામાં આવ્યાં હતાં જેથી આમ આદમી પાર્ટી, પંચવટી સોસાયટીના રહીશો તથા સામાજિક કાર્યકર કે.ડી.બાવરવા દ્વારા મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, ડેપ્યુટી કમિશનર સોની તથા સીટી એન્જિનિયર હિતેષ આદ્રોજા તથા સર્વે પત્રકારોનો આભાર વ્યક્ત કરે છે.

હજરત અશાબા પીર (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી મોડપર ગામ મુકામે ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તા.૨૬-૧ ને રવિવાર અને મુસ્લિમ ચાંદ પચીસ રજ્જબના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.જેમાં સવારે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સવારે નવ વાગ્યે મિલાદ શરીફ નૂરાની રાખવામાં આવેલ છે. સાથોસાથ વાગ્યે આમ ન્યાજનું પણ જોરદાર આયોજન કરેલ છે.તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ ભાઈઓ અને બહેનોને આશિકાએ અશાબા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.સમગ્ર આયોજન ગામ મોડપર તા.જી. મોરબી ખાતે રાખવામાં આવેલ છે.






Latest News