મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


SHARE











વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ચંદ્રપુર ગામની પાસે હાઇવેના તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતાં સમયે પડી જતા માથામાં થયેલ ગંભીર ઇજાઓના લીધે આધેડનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા (ઉમર ૫૦) નામના આધેડ તેમના પુત્રને મૂકવા માટે ચંદ્રપુર તરફ જવા નિકડયા હતા ત્યારે હાઇવે ઉપરના તૂટેલા ડિવાઈડરમાંથી તેઓએ બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતા બાઇકમાંથી પડી જતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર મુનાફભાઈ હસનભાઈ ખલીફાએ મૃતકની સામે બેદરકારીથી વાહન હંકારવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક હસનભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News