ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું


SHARE











મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું

મોરબીમાં રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંપૂર્ણ ગણવેશ સાથે સ્વયં સેવકો તેમાં જોડાયા હતા આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવ્યું હતું અને સ્વાગત ચોકડીઅવની ચોકડીઉમિયા સર્કલવર્ધમાન એપાર્ટમેન્ટબજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને બેન્ડ સાથે મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી જયારે પથ સંચલન નિકળ્યું હતું ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહિતના રાજકીય અને સમાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.






Latest News