મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો


SHARE











મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સ્ક્રીનીંગથી સારવાર સુધીના નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે નિરામય ગુજરાત મહાઅભિયાનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જયંતીભાઈ પડ્સુંબિયા, હીરાભાઈ ટમારિયા, પ્રવીણભાઈ સોનાગ્રા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીગ્નેશભાઈ કૈલા સહિતના લોકો હાજર રરહ્યા હતા અને મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે દવા વિતરણ અને PMJAY- આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવા આવ્યા હતા 






Latest News