મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાંસો ખાઇ લેતા મહીલાનું મોત
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાંસો ખાઇ લેતા મહીલાનું મોત
મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાંસો ખાઇ લેતા મહીલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના લક્ષ્મીનગર ગામે મેક માઇક્રોન કંપની ગુરૂકુળની પાસે રહેતા કવિતાબેન બનેસંગભાઇ વર્મા (ઉ.વ.૨૭) ને સાપ કરડેલ હોય અને માનસીક બીમાર પણ રહેતી હોય જેના કારણે જાતેથી ગળેફાંસો ખાઇ જતા મોત નિપજયુ હતુ.તેણીનો લગ્નગાળો નવ વર્ષનો હોય અને ડેડબોડી પીએમ માટે આવેલ હોય બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.