ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા


SHARE











મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગમાં જે ખેડૂતોનો કપાસ બળેલ છે તેઓને તાત્કાલિક પેમેન્ટ ચુકવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે

મોરબી માર્કેટિંગ યાર્ડમાં પડેલ કપાસમાં આગ લાગી હતી જેથી કરીને આગમાં ખેડૂતોનો કપાસ બળી ગયો છે જેથી કરીને ખેડૂતોના કપાસનો વીમો તો યાર્ડ દ્વારા લેવામાં આવેલ હશે ? તો તેને વીમાનું વળતર મળશે. પરંતુ આ પૈસા મળતા વાર લાગશે. તો હાલમાં દિવાળી તહેવારમાં પૈસાની જરૂરત હોય તેમજ ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા તેમજ તહેવારમાં પૈસાની જરૂરત હોય તેઓને તાત્કાલિક વીમો ન મળી શકે તે માટે યાર્ડ દ્વારા હાલમાં પેમેન્ટ કરી આપવામાં આવે અને જયારે વીમો આવે ત્યારે તે યાર્ડના ખાતામાં જમા કરવામાં આવે તેવું આયોજન કરી ખેડૂતોને તાત્કાલિક પેમેન્ટ ચુકવવાની માંગ કરેલ છે 






Latest News