મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમીનાર યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહ્યા હતા.શાળાના ધોરણ ૯ અને ૧૧ ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં હાજર રહ્યા હતા.જેમાં બાળકોએ આ સેમિનારમાં વ્યસનથી દૂર રહેવા માટે ખૂબ સારી સમજ મેળવી હતી. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે સંકલ્પ, પરિશ્રમ, નિયમિતતા અને એકાગ્રતાનું મહત્વ સમજ્યું હતું.શાળાના એચઆર વિવેકભાઇ તેમજ પ્રધાનઆચાર્ય ગણેશભાઇ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.






Latest News