મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર


SHARE





મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમીનાર યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહ્યા હતા.શાળાના ધોરણ ૯ અને ૧૧ ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં હાજર રહ્યા હતા.જેમાં બાળકોએ આ સેમિનારમાં વ્યસનથી દૂર રહેવા માટે ખૂબ સારી સમજ મેળવી હતી. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે સંકલ્પ, પરિશ્રમ, નિયમિતતા અને એકાગ્રતાનું મહત્વ સમજ્યું હતું.શાળાના એચઆર વિવેકભાઇ તેમજ પ્રધાનઆચાર્ય ગણેશભાઇ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.




Latest News