વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ

મોરબી રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં અષાઢીબીજ નિમિતે સવારે યજ્ઞ, નેજા ઉત્સવ  તેમજ સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ.તેમજ રામધન આશ્રમ ખાતે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હચુ.દાતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણી-ઘુંટુના સ્મર્ણાર્થે રેવાબેન, વનીતાબેન, શોભનાબેન, જયશ્રીબેન દ્રારા ગેટનું લોકાર્પણ કરાયુ હતુ.રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ યોજાયેલ.જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન, બાળ તબલા વાદક દેવાંગ, બાળ તબલા વાદક રૂદ્ર સહિતના અનેક ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવી હતી.તેમ મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે.

 






Latest News