સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ


SHARE





મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ

મોરબી રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં અષાઢીબીજ નિમિતે સવારે યજ્ઞ, નેજા ઉત્સવ  તેમજ સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ.તેમજ રામધન આશ્રમ ખાતે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હચુ.દાતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણી-ઘુંટુના સ્મર્ણાર્થે રેવાબેન, વનીતાબેન, શોભનાબેન, જયશ્રીબેન દ્રારા ગેટનું લોકાર્પણ કરાયુ હતુ.રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ યોજાયેલ.જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન, બાળ તબલા વાદક દેવાંગ, બાળ તબલા વાદક રૂદ્ર સહિતના અનેક ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવી હતી.તેમ મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે.

 




Latest News