રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
Breaking news
Morbi Today

વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો


SHARE







વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઉપર રોક લગાવવા અપીલ કરી છે.ત્યારે વડાપ્રધાનની આ અપીલને પગલે ઘણા લોકો પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી રહ્યા છે.આ રીતે જ વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ પણ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ રમુભાઇ મિયાત્રા તા.૧૭ મે ના રોજ કઝાકિસ્તાન પ્રવાસ માટે જવાના હતા.પરંતુ વડાપ્રધાનની અપીલને માન આપીને તેઓએ પોતાનો આ વિદેશ પ્રવાસ રદ કર્યો છે.આમ જેઠાભાઈ મીયાત્રાએ વડાપ્રધાનના દેશહિતના આહવાનને સમર્થન આપ્યું છે.






Latest News