મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ


SHARE













મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ

 

મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખે મહા પાલીકાના  કમિશનરને પત્ર લખીને શનાળા ગામે આવેલા ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ કરેલ છે.

રજુઆતમાં જણાવાયેલ છેકે, મોરબી મહાનગરપાલીકા બનેલ છે ત્યારે રાજકોટથી મોરબી મહાનગરપાલીકા હદ વિસ્તારમાં આવવા માટેનો એન્ટ્રી પોઈન્ટ એટલે કે, શનાળા ગામનું ભગડામામા સર્કલ છે.તેથી લોકહીતમાં વિનંતી છેકે ભગડામામા સર્કલથી ભકિતનગર સર્કલની સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ચાલુ કરાવવી જોઇએ, કારણ કે રાત્રીના સમયે મોરબી મહાનગરપાલીકા હદ વિસ્તારનું એન્ટ્રી પોઈન્ટ રોશનીથી ચમકતુ હોઈ તે સારૂ લાગે.તેમજ બહારથી આવતા લોકોને મોરબી મહાનગરપાલીકા બની ગયેલ છે તેવો ભાવ થાય.માટે ત્વરીત ભકિતનગર સર્કલથી ભગડામામા સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવી જોઇએ. કારણે કે, શકત શનાળા ગામ રોડ ઉપર આવેલ છે તેમના લોકોને પણ આ સ્ટ્રીટ લાઈટની રોશનીથી અકસમાત થવાની સંભાવના પણ ઘટશે.તેથી વહેલામાં વહેલી તકે આ બાબતનું નિરાકણ કરાવશો તેવી માંગ મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઇ ફેફરએ કરેલ છે.






Latest News