મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ

મોરબીના રવાપર પાસે આવેલ નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિધાર્થીઓ દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે બંને શાળાના વિધાર્થીઓએ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળામાથી હર ઘર તિરંગાના અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજી હતી અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરોના જીવન ચરિત્ર અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હાતું જેમાં શાળામાં ૧૮૦૦ જેટલા વિધાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી અને આ તકે વિજેતા વિધાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી બી.ડી. પાડલિયા સહિતનાઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા






Latest News