મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું


SHARE







ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું

ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનનું ખાતમુહુર્ત ગટર અને પાણી સમિતિ ગ્રામ પંચાયત ટંકારાના ચેરમેન દામજીભાઈ ઘેટીયા, ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, સામાજીક ન્યાય સમિતિના સદસ્ય સોનલબહેન બારૈયા, ગીતાબહેન ચૌહાણ, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, બાબુભાઈ, અમરસીભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષોથી વિકાસ ઝંખતા આ પછાત વિસ્તારે નવનિયુકત સરપંચની ટીમના વિકાસનાં કામોને વધાવ્યાં હતાં. વધુમાં "વાંક" વિસ્તારમાં ૧૦૦ થી ૧૫૦ જેટલાં અનુસુચિત જાતી અને અન્ય પછાતવર્ગના રહેતાં પરિવારો દ્વારા  નવનિયુકત સરપંચ  સત્વરે પુરતું પીવાનું પાણી અને રોડ રસ્તાની કામગીરી હાથ ધરે એવી ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન ચાવડા અને સદસ્ય દામજીભાઈ ઘેટિયાને રજુઆત કરી હતી. 






Latest News